જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઇ રહી છે. બીજી બાજુ ઉત્તર ભારતમાં વિક્રમી ઠંડી પડી રહી છે. ઠંડીના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. રાજસ્થાન, હરિયાણા અને પંજાબ તેમજ ઉત્તરપ્રદેશમાં લોકોની હાલત કફોડી બનેલી છે. ઉત્તરપ્રદેશમાં ૨૮ લોકોના મોત થયા છે. જયપુર-દિલ્હી હાઇવે પર અકસ્માતો સર્જાયા છે. ધુમ્મસ અને કાતિલ ઠંડીના કારણે… Continue reading ઉત્તર ભારત ઠંડુગાર ઃ હિસારમાં ૦.૨ ડિગ્રી, જનજીવન સંપૂર્ણ ઠપ્પ
Month: December 2019
મહારાષ્ટ્રમાં ઠાકરે કેબિનેટનું પ્રથમ વખત વિસ્તરણ કરાયું
મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર દ્વારા પ્રથમ વખત મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. એનસીપી, કોંગ્રેસ અને શિવસેના વચ્ચે વાતચીતના લાંબા દોર બાદ આખરે કેબિનેટ વિસ્તરણ કરવામાં આવ્યું છે. કેબિનેટમાં સામેલ થનારમાં મંત્રીઓના નામ ઉપર મંજુરીની મહોર લાગી ગઈ છે જેના ભાગરુપે આજે ૩૬ નેતાઓએ મંત્રીપદના શપથ લીધા હતા. આમાથી સૌથી ચર્ચાસ્પદ ચહેરા તરીકે એનસીપીના નેતા અજીત… Continue reading મહારાષ્ટ્રમાં ઠાકરે કેબિનેટનું પ્રથમ વખત વિસ્તરણ કરાયું
બિપીન રાવત દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બનશે
ભારતીય સેનાના ઇતિહાસમાં પહેલીવાર ઉભી કરાયેલી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ(સીડીએસ)ની જગ્યા માટે વર્તમાન થલ સેના અધ્યક્ષ જનરલ બિપીન રાવતની નિમણૂંક કરવામાં આવી છે. તેઓ હવે પાયદળ, હવાઇદળ અને નોકાદળ એમ ત્રણેય સેનાની કમાન સંભાળશે. સેનાઅધ્યક્ષ જનરલ રાવત આવતીકાલ ૩૧મી ડિસેમ્બરે વય મર્યાદાને કારણે નિવૃત થાય તે પહેલા આજે કેન્દ્ર સરકા દ્વારા તેમની નવી નિમણૂંકને મંજૂરીની… Continue reading બિપીન રાવત દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બનશે
આર્મ્સ લાયસન્સ કેસના સંદર્ભે ૧૩થી વધુ સ્થળો પર દરોડા
જમ્મુ કાશ્મીર, એનસીઆર સહિત દેશભરમાં જુદા જુદા વિસ્તારોમાં આજે સીબીઆઈ દ્વારા વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. આર્મ્સ લાયસન્સ કેસના સંબંધમાં આ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અધિકારીઓના કહેવા મુજબ દરોડાની કાર્યવાહી વહેલી સવારે શરૂ થઇ હતી અને મોડી સાંજ સુધી ચાલી હતી. જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકેનો દરજ્જા આપવામાં આવ્યા બાદ સીબીઆઈ દ્વારા… Continue reading આર્મ્સ લાયસન્સ કેસના સંદર્ભે ૧૩થી વધુ સ્થળો પર દરોડા
સીએએના સમર્થનમાં મોદી મેદાનમાં ઃ ઝુંબેશ શરૂ કરાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, હાલમાં જ લાગૂ કરવામાં આવેલા નાગરિક સુધારા કાનૂનનો મતલબ નક્કી કરવામાં આવેલા શરણાર્થી લોકોને નાગરિકતા આપવા માટેનો છે. મોદીએ જારદાર વિરોધ વંટોળ વચ્ચે નવા કાયદાના સમર્થનમાં સોશિયલ મિડિયા ઝુંબેશ શરૂ કરી દીધી છે. મોદી પોતે હવે મેદાનમાં ઉતરી ગયા છે. નાગરિક સુધારા કાનૂનની સામે દેશભરમાં મચેલા… Continue reading સીએએના સમર્થનમાં મોદી મેદાનમાં ઃ ઝુંબેશ શરૂ કરાઈ
સ્વ.નાનકભાઈ ઝવેરચંદ મેઘાણીની ૮૮ મી જન્મજયંતીએ રાણપુરમાં સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાયો.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર અને પિનાકી મેઘાણીના પિતા સ્વ. નાનકભાઈ ઝવેરચંદ મેઘાણીની ૮૮ મી જન્મજયંતીએ ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર સ્થિત લોકસંત ક્રાંતિકારી જૈન મુનિશ્રી સંતબાલજી પ્રેરિત અગ્રગણ્ય ખાદી સંસ્થા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ખાતે સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.નવી પેઢી આપણાં ગૌરવવંતા સંસ્કૃતિ-સાહિત્ય-સંગીતની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તે આશયથી ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન અને… Continue reading સ્વ.નાનકભાઈ ઝવેરચંદ મેઘાણીની ૮૮ મી જન્મજયંતીએ રાણપુરમાં સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાયો.
બાબરા તાલુકા કિસાન સંધ દ્વારા ખેડુતો ને કનડતા પ્રર્શ્ન ના હલ ની માંગ માટે આવેદન અપાયું
બાબરા તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા આજે બાબરા માર્કેટ યાર્ડ ખાતે વિશાળ સંખ્યા માં એકઠા બન્યા બાદ ખોડુંતો ને કનડતા વિવિધ મુદ્દે ચર્ચા કર્યા બાદ આજે તાલુકા મામલતદાર કચેરી સમક્ષ ઉપસ્થિત રહી અને વિવિધ પ્રર્શ્ને આવેદન આપવા માં આવ્યું હતું આવેદન માં જણાવ્યા મુજબ પ્રથમ સૌરાષ્ટ્ર ના કિસાન સંઘ ના વિવિધ હોદેદારો ની રાજકોટ ખાતે… Continue reading બાબરા તાલુકા કિસાન સંધ દ્વારા ખેડુતો ને કનડતા પ્રર્શ્ન ના હલ ની માંગ માટે આવેદન અપાયું
દામનગર ઃ મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે પધારતા છભાડીયા પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ઓ
દામનગર સાહિત્ય જગત ની શાન ગણાતી શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે છભાડીયા પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ઓ પધાર્યા દામનગર શહેર માં ૧૨૮ વર્ષ જૂની સાહિત્ય સંસ્થા શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય તેમજ શ્રી વ્રજકુંવરબેન મહિલા પુસ્તકાલય ની મુલાકાત માં ખૂબ ખુશી વ્યક્ત કરતા વિદ્યાર્થી ઓ એ પુસ્તકાલય ના દરેક વિભાગો થી અવગત કરતા મંત્રી નટુભાઈ… Continue reading દામનગર ઃ મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે પધારતા છભાડીયા પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ઓ
રાણપુર પાસે આવેલ શ્રીજી વિદ્યાધામ ગુરૂકુળ ખાતે શાકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી
આગામી ૨૬ ફેબ્રુઆરીથી યોજાનાર ઉદ્ધાટન મહોત્સવ અંતર્ગત રાણપુરની ઇ.સ્.ઁ બેરીંગ કંપનીના મિતેનભાઈ મકવાણા,રીયલ સ્પીનટેક્ષ કંપનીના કૌશલભાઈ ખલ્યાણી તેમજ શ્રીજીસ્વરૂપ સ્વામી ના હસ્તે બેનરનું અનાવર કરવામાં આવ્યુ. રાણપુર-લિંબડી રોડ ઉપર કરમડ ના પાટીયા પાસે આવેલ શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે દિવ્ય શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.સ્વામિનારાયણ સંપ્રદાય એટલે ઉત્સવોનો સંપ્રદાય એમાનો એક વિશિષ્ટ ઉત્સવ એટલે રીંગણાના… Continue reading રાણપુર પાસે આવેલ શ્રીજી વિદ્યાધામ ગુરૂકુળ ખાતે શાકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી